શિવ

13

મોટાાગના લોકોને ગવાન વિશે જે થોડીઘણી માહિતી હોય છે, તે ઘણુખરું બાળપણમાં વાંચેલી અથવા સાંળેલી વાર્તાઓ કારણે હોય છે. એવી અલ્પ માહિતીને કારણે તેમનો ગવાન પરનો વિશ્વાસ પણ થોડોઘણો જ હોય છે. જો તે તે દેવતા વિશે વધારે માહિતી મળે તો તેમને વધારે વિશ્વાસ નિર્માણ થવા સહાયતા થાય છે. તેનાથી સાધના પણ સારી રીતે થાય છે. તેમથવા માટે આ લઘુગ્રંથમાં શિવ વિશે અન્યત્ર બધા ન આપેલી પણ ઉપયુક્ત એવી અધ્યાત્મશાસ્ત્રીય માહિતી આપવાને મહત્ત્વ આપ્યું છે. શિવ વિશે વિસ્તારપૂર્વક માહિતી શિવ આ ગ્રંથમાં આપી છે.

Index and/or Sample Pages

In stock

શિવ

13

Category: Tag: