પૂજાઘર અને પૂજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના)

15

  • પૂજાઘર કઈ દિશામાં હોવું જોઈએ?
  • પૂજાઘરને દેવાલય પ્રમાણે કળશ શા માટે ન હોવો જોઈએ?
  • પૂજાઘરનો રંગ અને આકાર કેવો હોવો જોઈએ?
  • પૂજાઘરમાં દેવતાની રચના અધ્યાત્મશાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવી?
  • પૂજા માટે તાંબાનાં વાસણો વાપરવા યોગ્ય શા માટે છે?
  • પૂજન માટે જુની સાધનસામગ્રી શા માટે વાપરવી?
  • પૂજા પહેલાં સાધનસામગ્રીની રચના શા માટે અને કેવી રીતે કરવી?
  • પૂજાના કળશ પર મૂકેલા નારિયેરની ચોટલી ઉપરની દિશામાં શા માટે મૂકવી?
  • કપૂર આરતી પૂજકના ડાબા હાથ પાસે મૂકવી શા માટે યોગ્ય છે?
  • ભગવાનને ચંદન અનામિકા વડે (ટચલી આંગળીની બાજુની આંગળી વડે)શા માટે લગાવવું?
  • વિશિષ્ટ દેવતાને વિશિષ્ટ ફૂલ, દા.ત. ગણેશને લાલ ફૂલ શા માટે અને કેવી રીતે ચઢાવવા?આ અને એના જેવી વિવિધ કૃતિઓ પાછળનું અધ્યાત્મશાસ્ત્રીય કારણ સનાતનના આ લઘુગ્રંથમાં આપ્યું છે.
Index and/or Sample Pages

Out of stock

Email when stock available

Category: Tag: