સ્ત્રી-પુરુષોના અલંકાર

80 72

નામ હેઠળ આજકાલ સ્ત્રીઓ બંગડી પહેરતી નથી અને ચાંલ્લાને સ્થાને ટીકલી લગાડે છે ! મોટાભાગના લોકો જે અલંકાર પરિધાન કરે છે, તે અધ્યાત્મશાસ્ત્રની ષ્ટિએ યોગ્ય હોતા નથી. એવા તામસિક અલંકાર પરિધાન કરનારાઓને તે અલંકારોનો આધ્યાત્મિક સ્તર પર, અર્થાત્ દૈવી ચૈતન્ય ગ્રહણ કરવાની ષ્ટિએ લાભ થતો નથી. Pઅલંકાર એટલે દૈવી ચૈતન્ય ગ્રહણ થવા માટે સહાયતા કરનારી વસ્તુઓ આ અધ્યાત્મશાસ્ત્રીય ષ્ટિકોણ અંકિત કરવા માટે, તેમજ સમાજને સાત્ત્વિક અલંકારો વિશે માહિતી પ્રદાન કરવા માટે આ ગ્રંથનું પ્રયોજન કર્યું છે.

Index and/or Sample Pages

In stock

સ્ત્રી-પુરુષોના અલંકાર

80 72

Category: