Due to operational constraints Online Sanatan Shop is unable to ship the orders between 16 May 2025 and 25 May 2025. Pending orders will be dispatched from 26 May 2025. We apologise in advance for any resulting inconvenience.
आदरणीय ग्राहक आणि जिज्ञासू, काही तांत्रिक कारणांमुळे सनातन शॉपवरून दिनांक १६ मे २०२५ ते २५ मे २०२५ या कालावधीत आलेल्या मागण्यांचे वितरण २६ मे २०२५ पासून करण्यात येईल. आपल्याला होणाऱ्या असुविधेबद्दल आम्ही दिलगीर आहोत. Dismiss

અધ્યાત્મ

125 113

સુખ તો રાઈનો દાણો અને દુ:ખના તો ડુંગર ખડકાય. ઉક્તિનો અનુભવ મોટાભાગના લોકોને હોય છે. કળિયુગમાં સર્વસામાન્ય રીતે માનવી જીવનમાં સુખ સરેરાશ ૨૫ ટકા અને દુ:ખ ૭૫ ટકા હોય છે. માનવીની જ નહીં, જ્યારે અન્ય પ્રાણીમાત્રોની પણ મથામણ વધારેમાં વધારે સુખ કવેી રીતે મળે, તે માટે હોય છે. તેને માટે પ્રત્યેક જણ પંચજ્ઞાનેંદ્રિયો, મન અને બુદ્ધિ દ્વારા વિષયસુખ ઉપભોગવાનો પ્રયત્ન કરે છે; પણ વિષયસુખ તાત્કાલિક અને ઓછી પ્રતિનું હોય છે, જ્યારે આત્મસુખ, અર્થાત્ આનંદ એ ચિરંતન અને સર્વોચ્ચ પતિનો હોય છે. આત્મસુખ મેળવી આપનારી બાબત એટલે અધ્યાત્મ. એટલા માટે જ એટલે સુખ (આનંદ) એ કાંઈ ધર્માચરણ કર્યા સિવાય મળતું નથી; તેથી હંમેશાં ધર્માચરણ કરવું, એમ કહ્યું છે. અધ્યાત્મની કેડે પડીને, અથાતર્ સાધના કરીને આત્મસુખ મેળવવાનો પ્રયત્ન કરવાથી લૌકિક અને પારલૌકિક સુખ, આ આનુષંગિક ફળ પણ મળે છે.

Index and/or Sample Pages

In stock

અધ્યાત્મ

125 113

Category: