Due to operational constraints Online Sanatan Shop is unable to ship the orders between 16 May 2025 and 25 May 2025. Pending orders will be dispatched from 26 May 2025. We apologise in advance for any resulting inconvenience.
आदरणीय ग्राहक आणि जिज्ञासू, काही तांत्रिक कारणांमुळे सनातन शॉपवरून दिनांक १६ मे २०२५ ते २५ मे २०२५ या कालावधीत आलेल्या मागण्यांचे वितरण २६ मे २०२५ पासून करण्यात येईल. आपल्याला होणाऱ्या असुविधेबद्दल आम्ही दिलगीर आहोत. Dismiss

પૂજાઘર અને પૂજનની સાધનસામગ્રી (શાસ્ત્રીય મહત્ત્વ અને રચના)

15

  • પૂજાઘર કઈ દિશામાં હોવું જોઈએ?
  • પૂજાઘરને દેવાલય પ્રમાણે કળશ શા માટે ન હોવો જોઈએ?
  • પૂજાઘરનો રંગ અને આકાર કેવો હોવો જોઈએ?
  • પૂજાઘરમાં દેવતાની રચના અધ્યાત્મશાસ્ત્ર અનુસાર કેવી રીતે કરવી?
  • પૂજા માટે તાંબાનાં વાસણો વાપરવા યોગ્ય શા માટે છે?
  • પૂજન માટે જુની સાધનસામગ્રી શા માટે વાપરવી?
  • પૂજા પહેલાં સાધનસામગ્રીની રચના શા માટે અને કેવી રીતે કરવી?
  • પૂજાના કળશ પર મૂકેલા નારિયેરની ચોટલી ઉપરની દિશામાં શા માટે મૂકવી?
  • કપૂર આરતી પૂજકના ડાબા હાથ પાસે મૂકવી શા માટે યોગ્ય છે?
  • ભગવાનને ચંદન અનામિકા વડે (ટચલી આંગળીની બાજુની આંગળી વડે)શા માટે લગાવવું?
  • વિશિષ્ટ દેવતાને વિશિષ્ટ ફૂલ, દા.ત. ગણેશને લાલ ફૂલ શા માટે અને કેવી રીતે ચઢાવવા?આ અને એના જેવી વિવિધ કૃતિઓ પાછળનું અધ્યાત્મશાસ્ત્રીય કારણ સનાતનના આ લઘુગ્રંથમાં આપ્યું છે.
Index and/or Sample Pages

Out of stock

Email when stock available

Category: Tag: