Weight | 0.193 kg |
---|---|
ISBN | 978-93-89098-20-4 |
No of Pages | 176 |
Compilers | પરાત્પર ગુરુ ડૉ. જયંત બાળાજી આઠવલે |
સુખી જીવન માટે સ્વસંમોહન-ઉપચાર (વ્યક્તિત્વ વિકાસ અને ઉત્કર્ષમય જીવન માટે પણ !)
₹175 ₹158
આઠવલેજીની અભિનવ સ્વયંસૂચના પદ્ધતિ શીખવનારો ગ્રંથ
- સ્વસંમોહન ઉપચારના લાભ કયા છે ?
- પોતાનાં સ્વભાવદોષોને કારણે નિર્માણ થયેલું માનસિક દબાણ દૂર કરવાની પદ્ધતિઓ કઈ છે ?
- સ્વસંમોહન દિવસમાં ક્યારે અને કેટલા સમયનાં અંતરે કરવો ?
- વ્યક્તિ સંમોહિત અવસ્થામાં પ્રવેશી રહી છે કે નહીં, તે કયા લક્ષણોના આધારે જાણવું ?
- સ્વસંમોહન અભ્યાસસત્ર કેવી રીતે કરવા ?
- સંમોહન ઉપચાર દ્વારા મટાડી શકાય તેવા રોગો કયા છે ?
સ્વયંસહાયતાની આ સહેલી પદ્ધતિથી રોજિંદા જીવન સાથે શિક્ષણ, વ્યવસાય, ખેલ, અભિનય ઇત્યાદિ ક્ષેત્રમાં પણ યશ મેળવો !

In stock
Reviews
There are no reviews yet.